સગીર વયની વ્યક્તિઓ કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્ત રહે છે તે ધારણા તદ્દન ખોટી છે. …

Advertisement
સગીર વયની વ્યક્તિઓ કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્ત રહે છે તે ધારણા તદ્દન ખોટી છે. ભારતીય ન્યાય વ્યવસ્થા હેઠળ કોઈપણ પ્રકારના ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા સગીરો સામે કાયદાની જોગવાઈઓ અનુસાર કડક કાનૂની પગલાં લેવામાં આવે છે. સગીર વયના બાળકોને ગુનાખોરી તરફ જતાં અટકાવવા અને કાયદાનું પાલન કરાવવું એ આપણા સૌની સંયુક્ત સામાજિક જવાબદારી છે. – ગુજરાત પોલીસ
Source









